અકસ્માત એક ના હોય અહીંયા તો
16 વ્યક્તિ ના મોત ને પણ
અકસ્માત કહેવાય છે...
નથી અમે કોઈ સેલીબ્રીટીઓ
જેથી અમારી RIP અહીંયા
ક્યાં મુકાય છે...
અકસ્માત નથી કે નથી સુસાઇટ
ક્યાંક પરિવાર માટે પણ
આવા બલીદાન દેવાય છે...
ક્યાંક બાળકો ભુખ્યા સુવે છે
તો ક્યાંક કેટલોય અનાજ નો
જથ્થો વેડફાઈ છે...
મોત થી મોટી ભુખ હોય છે
એ વાત આજે અહીંયા દેખાય છે...
અમાારે ક્યાં ખોલવી છે કોઇ ની આંખો
અહીંયા ખુલી આંખે પણ લોકો છેતરાય છે..
ફાટેલા તુટેલા કપડામાં
અહીંયા કેટલાંય લોકો વેતરાય છે...
વાત જ્યારે માણસાઈ ની આવે
ત્યારે માણસ પણ આજે શરમાય છે...
હાં...કદાચ એટલે જ
આ કુદરત દ્રારા આજે માણસ રુંધાઈ છે...
આજે લાગણીઓ દુભાય છે
ત્યારે જ તો આવા શબ્દો લખાય છે...
નહીંતર આમ ક્યાં કશું કહેવાનું મન થાય છે...
Aurangabad Train Accident
16 Migrant Workers Dead ...
ભાવભીની શ્રધ્ધાંજલી. ..
🙏🙏🙏
✒
જે.ડી.સરકાર
(જગદીશ કોશીયા)
Instagram - https://www.instagram.com/j.d.sarkar/?hl=en
Twitter - https://mobile.twitter.com/Jdsarkar9898
Also follow page on istagram -https://instagram.com/my___feelings_____?igshid=44swuma3kd63
16 વ્યક્તિ ના મોત ને પણ
અકસ્માત કહેવાય છે...
નથી અમે કોઈ સેલીબ્રીટીઓ
જેથી અમારી RIP અહીંયા
ક્યાં મુકાય છે...
અકસ્માત નથી કે નથી સુસાઇટ
ક્યાંક પરિવાર માટે પણ
આવા બલીદાન દેવાય છે...
ક્યાંક બાળકો ભુખ્યા સુવે છે
તો ક્યાંક કેટલોય અનાજ નો
જથ્થો વેડફાઈ છે...
મોત થી મોટી ભુખ હોય છે
એ વાત આજે અહીંયા દેખાય છે...
અમાારે ક્યાં ખોલવી છે કોઇ ની આંખો
અહીંયા ખુલી આંખે પણ લોકો છેતરાય છે..
ફાટેલા તુટેલા કપડામાં
અહીંયા કેટલાંય લોકો વેતરાય છે...
વાત જ્યારે માણસાઈ ની આવે
ત્યારે માણસ પણ આજે શરમાય છે...
હાં...કદાચ એટલે જ
આ કુદરત દ્રારા આજે માણસ રુંધાઈ છે...
આજે લાગણીઓ દુભાય છે
ત્યારે જ તો આવા શબ્દો લખાય છે...
નહીંતર આમ ક્યાં કશું કહેવાનું મન થાય છે...
Aurangabad Train Accident
16 Migrant Workers Dead ...
ભાવભીની શ્રધ્ધાંજલી. ..
🙏🙏🙏
✒
જે.ડી.સરકાર
(જગદીશ કોશીયા)
Instagram - https://www.instagram.com/j.d.sarkar/?hl=en
Twitter - https://mobile.twitter.com/Jdsarkar9898
Also follow page on istagram -https://instagram.com/my___feelings_____?igshid=44swuma3kd63
Comments
Post a Comment